
‘હનુમાનજીની ભક્તિ પર કોઈ કોપીરાઇટ નથી’: કિંગ ઑફ સાળંગપુર વિવાદ પર કોઠારી સ્વામીની સ્પષ્ટતા
કિંગ ઑફ સાળંગપુરના કોપીરાઇટ મુદ્દે મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરદ્વારા તાજેતરમાં ‘કિંગ ઑફ સાળંગપુર’ તરીકે ઓળખાતી હનુમાનજીની ભવ્ય પ્રતિમા અને તેની સાથે સંકળાયેલા લોગોના કોપીરાઇટ તથા ટ્રેડમાર્ક નોંધણી કરાવ્યા બાદ અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા અને લોકમુખે ફેલાતી વિવિધ અટકળો વચ્ચે મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી


























